શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લીધે શાળાના સમય માં ફેરફાર વર્ષ-૨૦૧૯-૨૦૨૦

Mar 4, 2020

શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય, નવસારી

  • આપણી શાળામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનું કેન્દ્ર હોવાથી નીચે જણાવેલ તારીખ દરમ્યાન જુનિ,સિની.કેજી અને ધોરણ ૧ થી ૩ના વિદ્યાર્થીઓને શાળામાં રજા રહેશે.
  • ધોરણ ૪ થી ૮ના બાળકો માટે શાળાનો સમય સવારે ૭:૦૦ થી ૯:૦૦ સુધીનો રહેશે.

( પ્રથમ ચાર તાસનું શૈ.કાર્ય ચાલશે.)

તારીખ વાર
૫/૩/૨૦૨૦ ગુરૂવાર
૭/૩/૨૦૨૦ શનિવાર
૧૧/૩/૨૦૨૦ બુધવાર
૧૩/૩/૨૦૨૦ શુક્રવાર
૧૬/૩/૨૦૨૦ સોમવાર
૧૭/૩/૨૦૨૦ મંગળવાર

 

  • નીચે જણાવેલ તારીખ દરમ્યાન શાળાનો સમય નીચે મુજબ રહેશે.
તારીખ વાર
૬/૩/૨૦૨૦ શુક્રવાર
૯/૩/૨૦૨૦ સોમવાર
૧૨/૩/૨૦૨૦ ગુરુવાર
૧૪/૩/૨૦૨૦ શનિવાર

                સમય

જુનિ.કેજી – સવારે ૭:૦૦ થી ૯:૧૦

સિની.કેજી – સવારે ૯:૩૦ થી ૧૧:૩૦

ધોરણ ૧ થી ૮ – સવારે ૭:૦૦ થી ૧૨:૦૦

 

  • નોધ:- તા. ૧૮/૩/૨૦૨૦ને બુધવાર થી શાળા રાબેતા મુજબ ચાલશે.

                                                      

                                                                                                                                                                                                                                             આચાર્યશ્રી..