ધ્યાન શિબિર.. વર્ષ ૨૦૧૯-૨૦

Feb 11, 2020

તા- ૧-૨-૨૦૨૦ અને તા- ૮-૨-૨૦૨૦ ને શનિવારના રોજ સમર્પણધ્યાન પરિવાર દાંડી દ્વારા આયોજિત શ્રીમતી ઉષાબેન હિરાણી,શ્રીમતી શશીકલાબેન,મનીષાબેન ગોધાણી અને ધારાબેન દ્વારાધ્યાનનું મહત્વ દર્શાવી બાળકોને ધ્યાન ધરવાનું મહત્વ સમજાવી ધો-૫ અને ૬ ના બાળકોને માહિતગાર કર્યાં હતા.