તા.૨/૧૦/૨૦૧૯ ના રોજ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે શાળામાં પ્રોગ્રામ યોજાયો હતો. શૈ વર્ષ – ૨૦૧૯-૨૦

Oct 3, 2019

તા.૨/૧૦/૨૦૧૯ ના રોજ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે શાળામાં નીચે મુજબની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

૧) પ્રાર્થના સભા

૨) વૈષ્ણવજન ભજનનું ગાન

૩) ગાંધીજીના પુસ્તક પર વાર્તાલાપ

૪) શિક્ષિકો દ્રારા ગાંધીજીના પ્રેરક પ્રસંગોની વાત

૫) સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથવિધિ