સયાજી વૈભવ લાઈબ્રેરી આયોજિત ગાંધી સાર્ધ શતાબ્દી અંતર્ગત આયોજન વર્ષ ૨૦૧૯-૨૦

Sep 25, 2019

તા. ૨૪/૯/૧૯  સયાજી વૈભવ લાઈબ્રેરી આયોજિત ગાંધી સાર્ધ શતાબ્દી અંતર્ગત શાળામાં વ્યાખ્યાનનું આયોજન  થયું.જેના વક્તા ડો.રીના અતુલભાઈ દેસાઈ રહ્યા હતા.જેમણે ગાંધીજીના નૈસગિર્ક ઉપચાર અને સાત્વિક આહારનું મહત્વ સમજાવી બાળકોને તંદુરસ્તમય જીવન જીવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું.તેમજ ન.કે.મં.ના ઉપપ્રમુખશ્રી ઠાકોરભાઈ નાયક સાહેબે સાત્વિક આહાર લઇ ફાસ્ટ ફૂડ અનેન પ્રીઝેર્વેટીવ ફૂડ ટાળી તંદુરસ્તમય રેહવાની ચાવી બતાવી માર્ગદર્શન પૂરું પાડ્યું.