સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગુરુ શિષ્ય સ્પધૉ. શૈ.વર્ષ ૨૦૧૯-૨૦ Sep 17, 2019 નવસારી મોઢ ઘાંચીની વાડી ખાતે સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત “ગુરુ શિષ્ય સ્પધૉમાં નવસારી શહેરની ૨૮ વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકે દ્વિતીય ક્રમ મેળવ્યો છે.